Home » Gujarati Blogs
વાયરસથી ફેલાતા રોગો ઘણા ખતરનાક અને જીવલેણ સાબિત થતા હોય છે. હાલમાં જ ચીનથી ફેલાયેલા કોરોના વાયરસનો આતંક ચારે તરફ જોવા મળે છે. આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે જે સી ફૂડ સાથે જોડાયેલો છે. થોડી ઘણી સાવચેતી અને કાળજી રાખવાથી આવા કોઈ પણ વાયરસના ચેપથી બચી શકાય છે
હાલમાં જ અમદાવાદથી મુંબઈ વચ્ચે ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. આ અમદાવાદ રેલવે સ્ટેશનથી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે દોડનારી પ્રથમ ખાનગી ટ્રેન છે. આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને બોરીવલી સ્ટેશન ઊભી રહેશે. પણ શું તમે જાણો છો શા માટે રેલવે સ્ટેશનનાં નામ પાછળ ટર્મિનલ (Terminal), સેન્ટ્રલ (Central) અને જંકશન […]
ભીષ્મપિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, મતલબ કે જ્યાં સુધી તેઓ ના ઈચ્છે ત્યાં સુધી તેમનું મૃત્યુ ના થઇ શકે. મહાભારતના યુદ્ધમાં ઘવાયા બાદ બાણશૈયા પર કષ્ટ ભોગવતા ભીષ્મએ ઉત્તરાયણના આગમન સમયે જ મૃત્યુનું શરણ લીધું હતું.
ભાષાકીય, સાંસ્કૃતિક વૈવિધ્ય અને બહુભાષાવાદની જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે 21મી ફેબ્રુઆરીનો દિવસ “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન” તરીકે ઊજવવામાં આવે છે. સૌ પ્રથમ યુનેસ્કો દ્વારા 17 નવેમ્બર 1999માં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે
કહેવતો(Proverbs)માં નીતિનાં બોધદાયક વચનો થોડા જ શબ્દોમાં, ગાગરમાં સાગરની જેમ સુંદરતાથી વ્યક્ત થાય છે. કહેવતો માનવીના અંતરમનના રૂપેરી ભાવોને શણગારીને સજીવ બનાવવામાં અને વકૃત્વકળાને ચમકાવવામાં બહુ જ મદદરૂપ થાય છે. ડિઝરાયેલી કહે છે કે, “જ્ઞાનીઓનું જ્ઞાન અને યુગોનો અનુભવ કહેવતો દ્વારા જ સુરક્ષિત રહે છે. “ તો વળી રામકુમાર વર્મા કહે છે, “જીવનભરના સારા નરસા […]
માતૃભાષા ગુજરાતી (Gujarati Language) ગુજરાતી ભાષાના (Gujarati Language) આશરે ૮૦૦ શબ્દો જાણીએ એટલે ગુજરાતી ભાષા બોલી શકીએ. આ એ ૮૦૦ શબ્દોમાંથી ૩૦૦ જેટલા અંગ્રેજી શબ્દો વ્યવહારમાં છે. દા.ત. રોડ, રેલ્વે સ્ટેશન, પોસ્ટ વગેરે બાકીના ૫૦૦ જાણો અને ૧-૨ મહિના બોલવાનો મહાવરો કરી એટલે સહેલાઈથી બહુ જ ટૂંકા સમયમાં અંગ્રેજી બોલી શકશો. (આ વાત વધુ […]
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વિખ્યાત સ્થપતિ શ્રી બાલકૃષ્ણ દોશીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વકોશ એ એમની પ્રિય અને માનીતી સંસ્થા બની રહી હતી. તેઓએ એમના સસરા અને વિખ્યાત વિવેચક, સંશોધક તથા “મેના ગુજરી’ નાટકના સર્જક શ્રી રસિકલાલ પરીખની
કોઈ પણ ભાષાના સાહિત્યમાં તમને એવા ઘણા સાહિત્યકારો જોવા મળશે કે જેઓ તેમના મૂળ નામની જગ્યાએ તેમના ઉપનામ કે તખલ્લુસથી વધુ પ્રચલિત છે. ગુજરાતી ભાષામાં પણ એવા ઘણા બધા સાહિત્યકારો થઈ ગયા કે જેઓ આજની તારીખે પણ તેમના તખલ્લુસથી વધુ ઓળખાય છે. કોઈ દત્તાત્રેય કાલેલકર કહે તો યાદ ન આવે પણ કાકાસાહેબ કાલેલકર કહે તો […]
ગુજરાતી સાહિત્યનાં વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર, લઘુકથા ના જનક મોહનલાલ પટેલ લઘુકથાના સ્વરૂપ અંગે સંક્ષિપ્તમાં જ જણાવતાં કહે છે : ‘લઘુકથામાં મનુષ્યના જીવનની કોઈ નાજુક ક્ષણને સંક્ષેપમાં પણ અત્યંત સૂચકતાથી નિરૂપવામાં આવે છે. એમાં ઉત્કટ સંવેદન ઝિલાયું હોય છે.
પર્વાધિરાજ પર્યુષણનો મર્મ, તપનો મહિમા, નવકાર મંત્રનાં રહસ્યો, કલ્પસૂત્રની ગહનતા, ક્રાંતિના ધર્મનો આપેલો પ્રભુ મહાવીરનો સંદેશ, ગુરુ ગૌતમ સ્વામીની મહત્તા, સ્વાધ્યાય તપ તેમજ ક્ષમાપના જેવા જુદાં જુદાં વિષયો પર મૂળ ગ્રંથોને અનુલક્ષીને વક્તવ્ય આપશે
પૂર્ણ ગુરુની…ગુરુ પૂર્ણિમા… સોળે કળાએ ખીલેલો પૂનમનો ચંદ્ર.. ઉજાસ પાથરે…અને અંધારું દૂર કરે છે… ગુ=અંધકાર , રૂ=નાશ, જે અંધકારનો નાશ કરે તે ગુરુ કહેવાય… અલંકારના કાળા ડીબાંગ ઘનઘોર તિમિર પડેલાને દૂર કરવાનું કામ ગુરુનું છે.
સામાન્ય શબ્દમાં કહીએ તો ઇન્દ્ર (ઇંદ્ર) એટલે દેવલોકનાં બધાં દેવદેવી જેને પોતાના ઉપરી તરીકે સ્વીકારે તે ઇન્દ્ર કહેવાય.
જૈન શાસ્ત્ર મુજબ ચોસઠ દેવરાજ માંહેનો દરેક.
વર્ષોથી આપણાં વડીલો કહે છે કે પૈસો (Money) એ તો હાથનો મેલ છે. લક્ષ્મી હંમેશા એક હાથમાંથી બીજા હાથમાં વહેતી રહે છે એટલે કે તે નદીની જેમ વહ્યા જ કરે છે. હવે તો સમગ્ર વિશ્વ પણ આ હકીકત સ્વીકારે છે. આપણા ગ્રંથોએ લક્ષ્મીને પૂજ્ય સ્થાન આપ્યું છે અને તેને સંગ્રહિત અથવા સાચવણી કરવા માટેના અનેક […]
ચાલો થોડું હસી (Let’s laugh) લઈએ કેમકે બધી બાજુથી ભારેખમ વાતાવરણમાં મુક્ત હાસ્ય જોવા મળતું નથી. ચાલો થોડું હસી લઈએ કેમકે મહામારીથી ભયભીત બનેલા લોકોના મુખારવિંદ મુરજાયેલા છે. ચાલો થોડું હસી લઈએ કેમકે બાળકોના ખિલખિલાટ હાસ્યથી છલકાતા બગીચા સૂમસામ છે ચાલો થોડું હસી લઈએ કેમકે સતત ફરજ ઉપર રહેલા લોકસેવકોની સેવાને બિરદાવવી છે. મિત્રો, ચાલો […]
આજે આપણે બધા કર્મની વાતો કરીએ છે તો શું તમે જાણો છો કે કર્મનો શો સિદ્ધાંત છે ? What is Theory Of Karma) ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે કર્મની ગતિ ગહન અને અટપટી છે. તેનું કારણ છે કે માનવીનું જીવન પણ અટપટું છે. દુનિયામાં બધા માણસો દુખી કે સુખી નથી, કોઈ દુખી છે […]
આયુર્વેદ (Ayurved)ના અભ્યાસક્રમની શરૂઆત થાય ઇમર્જન્સી ઉપચારથી, તે પછી તાવ, શરદી, કબજિયાત (constipation) જેવા રોજિંદા રોગો ઘરગથ્થુ હિંગ, લસણ, અજમા, મરી, પાણી જેવાં ઔષધો તુલસી, લીમડો, મરવો, કુંવાર જેવી આંગણાની અને નગોડ,
પ્લેગ, કૉલેરા, ટાઇફૉઇડ જેવી ભયાનક આ વ્યાધિ નથી, તો પણ વિશ્વના દરેક દેશના લોકોને લાગુ પડતી શરદી (Cold) કામકાજના કલાકો બગાડી આર્થિક ફટકો આણનારી છે. આ માંદગી છે તો સાધારણ ચિહ્નોવાળી પણ બીજા રોગો કરતાં એ થોડા દિવસ ટકે છે. શરદીને સળેખમ અંગ્રેજીમાં Cold Coryza પણ કહે છે. એક મિલિમિટરના હજારમાં ભાગ જેવડા કદના વાયરસથી […]
ભારતમાં હાલમાં કોરોના વાયરસનો (Corona, Covid-19) ભય મંડરાઈ રહ્યો છે. તે સંદર્ભે સાવચેતીના પગલા સ્વરૂપે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં 21 દિવસ માટે તા. 24 માર્ચની મધ્યરાત્રીથી લોકડાઉન (Stay at home) જાહેર કરવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુની તેમજ મેડિકલ સહાયતા આ લોકડાઉન દરમ્યાન ઉપલબ્ધ રહેશે તેવું માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. […]
1889માં મળેલી ‘સેકન્ડ સોશિયાલિસ્ટ ઇન્ટરનેશનલ’માં મે દિનનો દિવસ મજૂરો માટે રજાના દિવસ તરીકે રાખવાનું નક્કી કરાયું.
આજકાલ અલગ અલગ ચેનલ કે સોશ્યલ મીડિયા ઉપર વિધવિધ વાનગીઓની અવનવી રેસિપી ખૂબ જ જોવાય છે. આ વાનગી બનાવતી વખતે અમુક શબ્દો વારંવાર સાંભળવા મળે છે પણ ઘણાને તે શબ્દનો અર્થ કે તેને આપણે રોજબરોજની ભાષામાં શું કહીએ છે તે વિશે માહિતી હોતી નથી. તો ચાલો આજે એવા કેટલાક શબ્દો અને તેના અર્થ વિશેની માહિતી […]
ગુજરાત રાજ્યના વેરાવળ શહેરમાં પ્રભાસ પાટણમાં આવેલું સોમનાથ મહાલય, એટલે ભગવાન શિવના (Shiva Mandir) બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ. સોમનાથ મંદિરની (Somnath Temple) આભા, સકારાત્મક વાતાવરણ, બાજુમાં ખળભળ વહેતો સમુદ્ર શિવભક્તિમાં લીન થવા માટે અદ્ભુત વાતાવરણ પૂરું પાડે છે. તો ચાલો જઈએ શ્રદ્ધાળુઓના ભક્તિ ધામ એવા વિશ્વવિખ્યાત સોમનાથ (Somnath Temple) મહાદેવ જ્યોર્તિલિંગના ઈતિહાસમાં.. સોમનાથનું પહેલું મંદિર […]
આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ ? શું તમે આ શબ્દ સાંભળ્યો છે ?
શું તમે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ કેવી રીતે કામ કરે છે તે જાણો છો ?
ગુજરાત વિશ્વકોશ ટસ્ટ આયોજિત પ્રિ. આર. એલ. સંઘવી અને શ્રીમતી મંજુલા આર. સંઘવી જ્ઞાનપ્રસાર વ્યાખ્યાનમાળા હેઠળ તમે ‘મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગની ટેક્નોલોજીથી સર્જાનારી આવતીકાલ’ વિશે જાણવા ઉત્સુક હોવ તો તા. 11 મે 2022ને બુધવારના રોજ સાંજે 5.30 વાગે ગુજરાત વિશ્વકોશ ભવન પર હાજર રહેશો.
ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ તારીખે આયોજિત અલગ અલગ ઈવેન્ટની માહિતી :
ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને સામાજિક આક્રમણને કારણે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે અજાણ્યે આજે આપણે પોતાની ઓળખ ગુમાવી રહ્યાં છીએ. તો ભાષા અને સંસ્કૃતિની જાળવણી માટે માતૃભાષા અભિયાન […]
ષડ્ રિપુ (પ્રજારામ રાવળ) વક્ષ : ઉદરની વચ્ચે વાગે છોળ અચાનક પૂનેમે સિન્ધુની ચંડ પ્રચંડ ભરતી સમી, થપાટો પે થપાટો દે, એકાગ્ર ચડી આવતી; પરાજય નહીં કો દી જાણેલા સૈન્યની સમી, સવારી આ દુરાઘર્ષ ષડ્ રિપુશ્રેષ્ઠ કામ-ની !
‘સાંભળ રે તું સજની ! મારી, રજની ક્યાં રમી આવી જી ? પરસેવો તને ક્યાં વળ્યો ? તારી ભમ્મર ક્યાં ભીંજાણી ? સાચું બોલો જી !’
ઝેરને પીધાં, વેરને પીધાં, આધીનનાં અંધેરને પીધાં,
Powered by eSeva